Posts Tagged ‘દશઁઁન કરવા જવું એટલે શું…?

દશઁઁન કરવા જવું એટલે શું…?

જુલાઇ 17, 2009

મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે દશઁઁન કરવા જવું એટલે શું? આપણે મંિદરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. થોડી વાર મંિદરે બેસી પાછા િનિકળી જઇએ છીએ. દશઁઁન કર્યાનો સંતોષ માનીએ છીએ. ભગવાન આપણાં બધાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. મંદિરની બહાર બેઠેલા એક િભખારી તરફ જરા સરખી પણ નજર પાડ્યા […]