આજે ઘણા દિવસ પછી મને એની યાદ આવી આમ તો કામમાં દિવસ કયાં નીકળી જાય ખબર જ ન પડે. પણ ખબર નહીં….. આજે અચાનક જ કેમ તેની ખોટ સાલે છે આમ તો બધુ જ બરાબર છે. પણ દિલના કોઈક ખૂણે કાંઈક ખૂંચ્યા કરે છે કદાચ મને એની જરૂર છે. પણ ના, હવે એ સંબંધ તો […]
Archive for the ‘ગઝલ અને કવિતા’ Category
નવરાશની પળોમાં…
સપ્ટેમ્બર 15, 2010પી જવાય છે
જૂન 11, 2010એ રીતે નીજની યાદમાં સરકી જવાય છે બીજાતો ઠીક એને ય ભૂલી જવાય છે. પહેલાં સમું તરસનું એ ધોરણ નથી રહ્યું પાણી મળે છે તોયે હવે પી જવાય છે. સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો ઘરની બહાર આવતાં થાકી જવાય છે. કોઈ ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે. […]
તારા ગયા પછી…
જૂન 11, 2010કેવી અજબ સુવાસ છે તારા ગયા પછી, જાણે તું આસ પાસ છે, તારા ગયા પછી સૂરજ તપે છે તે છતાં જાણે વસંત છે, તારો હવામાં શ્વાસ છે, તારા ગયા પછી… -રતિલાલ અનિલ
દોસ્ત તૂ ક્યા જાય છે?
ડિસેમ્બર 1, 2009દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે? જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે. ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધુ હવે તો ઑફીસમાં જ ઉજવાય છે. આ બધુ તો ઠીક હતુ પણ હદ તો ત્યા થાય છે, લગ્ન ની કંકોત્રી મળે ત્યા શ્રીમંત માં […]
તું ગઈ નેે, વરસાદ પણ ગયો…
જુલાઇ 20, 2009આશા પુરોહિતઃ તું ગઈ, ને, એટ્લે વરસાદ પણ ગયો, જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો. ચોતરફ એકાંતનો એવો છે દબદબો. વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો. કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે, લે, તને સંબોધવાનો સાદ પણ ગયો. એકલા આ મૌનમાં જીવીને શું કરૂં? તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો. હું તને શોધ્યા કરું, ને, […]
તમારો ભગવાન…મારો ભગવાન…
જુલાઇ 18, 2009તમારો ભગવાન બહેરો થયો છે ? લાઉડ-સ્પીકર વગર નથી સાંભળતો તમારી વાતને ? મારો ભગવાન તો સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ સાંભળે છે મારા શ્વાસોચ્છવાસની વ્યથાને. ઈશ્વર તમારો આંધળો થયો છે ? એને દેખાડવા તમારે જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા ? મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને, કોડિયાનું અજવાળું પણ ન […]
સંબંધોની મીઠાશ
જુલાઇ 18, 2009સંબંધોની મીઠાશ મીઠાં સંબંધોનું ભાવ-વિશ્વ ક્યારે અને કેવી રીતે પ્રગટ થવાં માંડે છે તે ઘણી વખત આપણી સનજણની બહાર હોય છે. મીત્રતા ક્યારે બની, ક્યારે ગાઢ બની, કેવી રીતે બની અને એક સુંદર સંબંધમા કઈ રીતે પરણમી એની સમજણ અચાનક જ આવી જાય છે. અચાનક કોઇ એક ક્ષણે કોઈની સાથે મળવું, વાતો શરૂં થવી અને […]
દશઁઁન કરવા જવું એટલે શું…?
જુલાઇ 17, 2009મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે દશઁઁન કરવા જવું એટલે શું? આપણે મંિદરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. થોડી વાર મંિદરે બેસી પાછા િનિકળી જઇએ છીએ. દશઁઁન કર્યાનો સંતોષ માનીએ છીએ. ભગવાન આપણાં બધાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. મંદિરની બહાર બેઠેલા એક િભખારી તરફ જરા સરખી પણ નજર પાડ્યા […]
યાદના છાંટા…
જુલાઇ 17, 2009તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ તારા િવશેના અમને િદલાસા ન મોકલાવ મંિઝલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ છલકે છે બેઉ […]